RSS Amplifier

Blog

(untitled)

Vitalkhabar is a news blog that brings you news like trending, tech, automobile, weather, etc.

vitalkhabar.comSource feed ↗10 posts

Live Last read · last published · next check

Written by

Latest posts

RRB JE Recruitment 2026: રેલવેમાં 4098 જગ્યાઓ માટે ભરતી

RRB JE Recruitment 2026: રેલવેમાં 4098 જગ્યાઓ માટે ભરતી ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વની તક સામે આવી છે. Railway Recruitment Board (RRB) દ્વારા RRB JE Recruitment 2026 માટે કુલ 4,098 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ Junior Engineer (JE), Depot Material Superintendent (DMS) અને Chemical & Metallurgical Assistant ... Read more

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તે જ અંતર્ગત કપાસની ખેતી કરતા ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 14,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાયનો મુખ્ય હેતુ ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવાનો, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન ... Read more

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી કંપનીમાં કામ કરવાની ઈચ્છા રાખો છો, તો તમારા માટે એક સારી તક સામે આવી છે. હાલમાં MRF Tyres દ્વારા નવી ભરતીની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ભરતીમાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ... Read more

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000? દેશભરના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM Kisan Samman Nidhi Yojana યોજના મોટી સહાય સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000 ની સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં ... Read more

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં હવે સરકારી કામો માટે લાંબી લાઈન લગાવવાની જરૂર નથી. ઘણા દસ્તાવેજો હવે ઘરે બેઠા મોબાઇલથી સરળતાથી બનાવી શકાય છે. એમાંનો એક મહત્વનો દસ્તાવેજ છે આવકનો દાખલો (Income Certificate). સ્કોલરશિપ, સરકારી યોજનાઓ, કોલેજ એડમિશન અથવા અન્ય સરકારી લાભ લેવા માટે આવકનો ... Read more

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના બેરોજગાર યુવાનોને કુશળ બનાવવા અને તેમને આર્થિક રીતે મદદ કરવા માટે પીએમ ઇન્ટરશિપ યોજના (PM Internship Scheme) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હવે યુવાનોને દર મહિને ₹9,000 નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે અગાઉ ₹5,000 હતું. આ લેખમાં આપણે ... Read more

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા, જલ્દી આવેદન કરો ટાટા શિષ્યવૃત્તિ યોજના :- મિત્રો આજે અમે તમારા માટે એક એવી યોજના લઈને આવ્યા છીએ જેમાં દરેક ભણતા વિદ્યાર્થીઓને લાભ થશે. મિત્રો તમને બધાને ખબર જ હશે કે આપણા રતન ટાટા ઘણા ગરીબ લોકોની મદદ કરતા હોય ... Read more

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં જોડાઈને ખાખી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે હવે સમય પોતાની મહેનતને આખરી ઓપ આપવાનો છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે માત્ર વાંચન પૂરતું નથી, પરંતુ ‘પેપર સોલ્યુશન’ એ સૌથી મહત્વનું પાસું છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ... Read more

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના ગરીબ અને પછાત વર્ગના લોકો માટે એક આશાજનક પહેલ છે. આ યોજના મુખ્યત્વે એવા લોકો માટે છે જેનાં આવકના સ્ત્રોત સીમિત છે અને રોજગાર મેળવવામાં મુશ્કેલી અનુભવે છે. આ લેખમાં આપણે માનવ કલ્યાણ યોજનાનું સંપૂર્ણ માર્ગદર્શન આપીશું. યોજનાનો હેતુ માનવ ... Read more

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક રીતે ગરીબ પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની શરૂઆત કરેલ છે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાંથી નાણાકીય સાહેબ મળી રહે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ વિશેની તમામ માહિતી આપવા ... Read more